Sunday, August 20, 2006

my first preference Gujarati - મારા માટે ગુજરાતી પ્રથમ

આની પહેલાના બ્લોગમાં જેંમા મેં સ્વાધ્યાય પરિવાર વિષે લખેલ તે વાંચી અમુક લોકોએ મને ઈ-મેલ અને મેંસેજ દ્રારા જણાવેલ કે તમે સ્વામી સચિંદાનંદ ભોર તાણો છો અને તમે સ્વાધ્યાય વિરોધી છો.
ભાઈ, હું સ્વાધ્યાય નો જ નહીં પરંતુ જે કોઈ બીન-ગુજરાતી પંથ વાળો હોય તે પછી ઉતર પ્રદેશ નો સહજાનંદ કે વલ્લ્ભાચાર્ય જે કોઈ હોય તે મને ગમતા નથીમ મારા માટે ગુજરાતી પહેલાં છે અને મારી જે ગુજરાતની કે સૌરાષ્ટ્ર્ ની સંસ્ક્રુતિ છે તેનો સંબધ અન્ય રાજ્યો સાથે નથી, હા, સિંધ અને રાજેસ્થાન સાથે છે કારણ કે ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છ,રાજેસ્થાન અને સિંધ ની સંસ્ક્રુતિ એક છે,ભાષા,રિવાજ વગેરે એટલે જો કોઈ પંથ રાજેસ્થાન કે સિંધ નો હશે તો એના માટે મારું માથું પણ નમાવીશ પણ યુ.પી કે બિહાર કે મહારાષ્ટ્ર નો હશે અને તે ગુજરાતી ને કે હિંદુત્વ કે સનાતન ધર્મ ને આદર આપતો હશે તો મારું માથું નમાવીશ.
અને હું ગંડવો કે ગેલગંધારો ગુજરાતી નથી કે આલ્યા,માલ્યા કે જે યુ.પી કે મહારાષ્ટ્રમાંથી આવીને ગુજરાતી ના પૈસે તાકડધીના કરીને ગુજરાતી વિશે જેમતેમ બોલે અને ગુજરાતી ને મુર્ખ બનાવે,એવાઓ'ને તો મારું માથું નમાવું જ નહીં, હા,એવાઓ ને હું તો જોડા જ મારું કે ખાસડા નો હાર પહેરાવું.
જ્યારે ગોધરાકાંડ થયો ત્યારે ભારતના બીજા કોઈ રાજ્ય ગુજરાતીની પડખે ઉભા રહ્યા'તા ? અને અમે ગુજરાતીઓ ત્યારે અમારી મેળે અમે આ ગઝની ની પેદાશ ને જડબાંતોડ ઉતર આપેલ અને ત્યારે આ દીદી કે દાદો ક્યા ગુંડાણા તા ? અરે, અમારી તરફેણમાં એ'ણે મુંબઈમાં થોડાક દેખાવ કર્યા હોત તો પણ માનત કે થોડીક તો સહાય કરી પણ આ બંધાય કે જે ગુજરાતી ના પૈસે જલ્સા કરવાવાળા એ'ણે અમારો ભાવ પણ નો'તો પૂછ્યો,આવા હલકટ,નમકહરામ જેવાને અત્યાર લગી અમે પાળીપોષી ને મોટા કર્યા એના કરતા તો કુતરા પાળ્યા હોત ને તો પણ ગોધરાકાંડ વખતે આ ગઝની ની પેદાશ ને કરડત તો ખરા.
હા, અમે ભારત સાથે છે પણ ઈંડીયા સાથે નથી,અમારા માટે હિન્દુત્વ પ્રથમ છે, અમારા માટે વિનાયક દામોદર સાવરકર,વીર નથુરામ ગૌડસે અને ગૌપાલ ગૌડસે હિરો છે અને તેની અમેપૂજા પણ કર્યે છે કારણ કે તે લોકો એ હિન્દુઓ માટે પોતાના જીવન ની આહુતિ આપી પણ અમે દીદી કે દાદો ની પૂજા ન કરી શકીએ કારણ કે એણે હિન્દુત્વ માટે કોઈ કામ કર્યું નથી,કામ કર્યુ હોય તો તે છે કે ચેલ્લા મૂંડ્યા અને અમારે એવા ગુજરાતી કે કે જે પરમૂતરી ના હોય તેનુ કામ નથી.

વિદ્રતા અને વાઘરી

કાલિદાસના કેટલા જાણું
નિત્ય નૂતન છંદ !
જીવનનો ઉલ્લાસ ગાઉં પણ
જઠર મારું મંદ.
ગ્રીક લોકોના દેવ પિછાણું
એપોલો વીનસ,
સુષ્ઠુ દેહને પૂજતાં મારાં
હાડકાં રહ્યાં બસ !
--ને ઓલ્યો આ કાનિયો માળો
કાંઈ ન જાણે છંદ.
તોય તે રાતીરાણ જેવો શું
રોજ કરે આનંદ !
જાણવામાં મેં જિન્દગી કરી ધૂળ ?
અણજાણ્યા શું એને લાધ્યું મૂળ ?
-કવિ મકરંદ દવે




No comments: